આપણાં આખા જીવન દરમિયાન એકાંત એ એક જ એવો સમય છે જ્યારે આપણે સ્વને ઓળખવા પ્રયત્ન કરી શકીએ છીએ. આત્મનિરીક્ષણ કરી શકીએ છીએ. જે પોતાની જાત

સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી
આપણાં આખા જીવન દરમિયાન એકાંત એ એક જ એવો સમય છે જ્યારે આપણે સ્વને ઓળખવા પ્રયત્ન કરી શકીએ છીએ. આત્મનિરીક્ષણ કરી શકીએ છીએ. જે પોતાની જાત
હું કોણ છું? આ પ્રશ્ન આપણા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવાનું પ્રથમ પગથિયું છે. દૂનિયામાં આપણુ પદ, હોદ્દો, હેસિયત ઊભી કરવાનું પહેલું પગથિયું…. જો આપણા મનમાં આ
પ્રેમ..! કેટલો સુંદર, મનમોહક શબ્દ.. આહા..! આજે તો વાંચવાની મજા પડી જશે. પ્રેમ એટલે સૌ કોઈનો મનગમતો વિષય… પણ…. આ પ્રેમ છે શું? પ્રેમની કોઈ
ઘણીવાર લોકોને બોલતા જોયા છે. “બાપુ પર્સનાલિટી તો પડવી જ જોઈએ. ઈજ્જતનો સવાલ છે” પણ આ પર્સનાલિટી એટલે શું? એને ડેવલપ કેવી રીતે કરાય? આમ
તમે નાના બાળકોને જોયાં છે? એ હંમેશાં ખુશ અને આનંદમાં રહે છે. એમને દુઃખી કરવા અથવા ગુસ્સે કરવા ખુબ જ અઘરા છે. જ્યારે મોટી ઉંમરના
હું ક્યારેય હારતો નથી. અથવા હું જીતીશ… અથવા હું હંમેશા જીતુ જ છું. આ એક પહેલું પગથિયું છે સફળતા તરફ અગ્રેસર થવાનું. હંમેશા સકારાત્મક રહો.