આપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર

સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી
આપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર
“મારો જન્મ અહીં જ કેમ થયો?” આ સવાલ આપણાંમાંથી ઘણાને થતો હશે, થાય… પણ વિચારવાની અને સમજવાની વાત એ છે કે આ સવાલ ક્યારે અને
સફળતા સૌને ગમે છે. સૌ કોઈ સફળ થવા માંગે છે, પણ સફળ થવા માટે વર્તમાનમાં જીવવું અને મળેલ જીવનને માણવું જરૂરી છે એ વાત કોઈ
સુખ-દૂ:ખ, અમીરી-ગરીબી અને સફળતા-નિષ્ફળતા…. આ છ શબ્દો જાણે-અજાણે આપણે કેટલીયે વાર ઉપયોગમાં લેતા હોઈશું. પણ આ છ શબ્દોના અર્થ કે માપદંડ શું? આપણાં સમાજમાં આ
પ્રામાણિક્તા એ સત્યનું બીજું નામ છે. સત્ય અને પ્રામાણિક્તા બેય એકબીજાના સમાનાર્થી છે. હાલના સમયમાં જો સૌથી ઓછી કોઈ વસ્તુ જોવા મળતી હોય તો એ
ખરેખર આપણે કેટલું ખોટું કરીએ છીએ, કદાચ એટલે જ આપણી સાથે ખોટું જ વધારે થાય છે. આપણે જરૂર છે સકારાત્મક્તા ફેલાવવાની અને ફેલાવીએ છીએ નકારાત્મક્તા…