આપણે સૌ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ વિકસાવવા માંગીએ છીએ. ઈચ્છીએ છીએ કે લોકો આપણને વધુ ને વધુ પસંદ કરે. આપણી વાત માને અને અને આપણા મુજબ

સફળ લગ્નજીવનના નીતિ નિયમો શું?
હિન્દુ ધર્મ-શાસ્ત્રો મુજબ જીવનમાં સોળ સંસ્કારોનું મહત્વ રહેલું છે. એ સોળ સંસ્કારોમાં એક છે લગ્ન. આ લગ્ન એટલે એક છોકરા અને એક છોકરીનું વિધિવત મેળાપ