પરીક્ષા… શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય. શરીરમાં જાણે ધ્રુજારી થવા લાગે… માતા સીતા, અર્જુન જેવા પૌરાણિક પાત્રો યાદ આવી જાય. પણ શું ખરેખર આ

સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી
પરીક્ષા… શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય. શરીરમાં જાણે ધ્રુજારી થવા લાગે… માતા સીતા, અર્જુન જેવા પૌરાણિક પાત્રો યાદ આવી જાય. પણ શું ખરેખર આ
આ મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય?? પ્રેરણા કે મોટિવેશન બીજું કંઈ જ નહીં પણ આપણી અંદર રહેલ સકારાત્મક્તાનો પ્રકાશપુંજ છે. પ્રેરણા આપણી અંદર જ
હિન્દુ ધર્મ-શાસ્ત્રો મુજબ જીવનમાં સોળ સંસ્કારોનું મહત્વ રહેલું છે. એ સોળ સંસ્કારોમાં એક છે લગ્ન. આ લગ્ન એટલે એક છોકરા અને એક છોકરીનું વિધિવત મેળાપ
આપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર
સફળતા સૌને ગમે છે. સૌ કોઈ સફળ થવા માંગે છે, પણ સફળ થવા માટે વર્તમાનમાં જીવવું અને મળેલ જીવનને માણવું જરૂરી છે એ વાત કોઈ
આપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે “મારું તો નસીબ જ ખરાબ છે.” તો કેટલાકને “નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.”