એવું કહેવાય છે કે જેની સવાર સુધરી એનો આખો દિવસ સુધરી ગયો! પણ કેમ? કારણ કે સવાર એટલે નવા દિવસની શરૂઆત. નવો દિવસ એટલે નવું

સ્વયં સુખ, આત્મ વિકાસ, અને સફળતાની ચાવી
એવું કહેવાય છે કે જેની સવાર સુધરી એનો આખો દિવસ સુધરી ગયો! પણ કેમ? કારણ કે સવાર એટલે નવા દિવસની શરૂઆત. નવો દિવસ એટલે નવું
આપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર